
Inspirational Gujarati Quotes from Indian Leaders
Discovering powerful and motivational & inspirational Gujarati Quotes by iconic Indian leaders such as Mahatma Gandhi, Sardar Patel, Dr. A.P.J. Abdul Kalam, and Swami Vivekananda in Gujarati offers a unique opportunity to connect with timeless wisdom in a culturally resonant way. These gujarati quotes are more than mere words—they are guiding principles that inspire courage, integrity, and purpose. Whether you’re seeking strength during challenges or clarity in your personal journey, these thoughts serve as beacons of positivity and confidence. Embracing their messages can help cultivate a mindset rooted in values, resilience, and hope, making everyday life more meaningful and empowered.
ભારત એ એવા મહાન નેતાઓની ભૂમિ રહી છે જેમણે માત્ર દેશને સ્વતંત્રતા અપાવી નહીં, પણ સમાજને નૈતિક મૂલ્યો અને જીવન જીવવાની દિશા પણ આપી. તેમના વિચારો આજે પણ એટલાં જ પ્રેરણાદાયક છે જેટલાં તે તેમના સમયમાં હતા. આ લેખમાં આપણે એવા કેટલાક પ્રખ્યાત નેતાઓના સુવિચાર અને ઉક્તિઓ વિશે જાણીશું, જે આજે પણ જીવનમાં માર્ગદર્શન આપે છે.
મહાત્મા ગાંધી
“તમે દુનિયામાં જે બદલાવ જોવા માંગો છો, એ બદલાવ તમે પોતે બનો.”
મહાત્મા ગાંધીજીનો આ સુવિચાર આત્મ-પરિવર્તન અને જવાબદારીની ભાવનાને ઉજાગર કરે છે. તેઓ માનતા હતા કે સમાજમાં પરિવર્તન લાવવું હોય તો પહેલા પોતે બદલાવ આવવો જોઈએ.
“પહેલા તેઓ તમને અવગણે છે, પછી તમારું ઉપહાસ કરે છે, પછી તમારી સામે લડે છે, અને પછી તમે જીતો છો.”
આ ઉક્તિ સંઘર્ષ અને ધીરજનું મહત્વ સમજાવે છે. સફળતા સુધી પહોંચવા માટે ધીરજ અને વિશ્વાસ જરૂરી છે.
સરદાર વલ્લભભાઈ પટેલ
“એકતા વગર સ્વતંત્રતા મૂલ્યહીન છે.”
લોખંડના પુરુષ તરીકે ઓળખાતા સરદાર પટેલે રાષ્ટ્રની એકતાને સૌથી વધુ મહત્વ આપ્યું. તેમની આ ઉક્તિ આજે પણ રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે.
“સત્યાગ્રહ પર આધારિત યુદ્ધ બે પ્રકારનું હોય છે – એક અન્યાય સામે અને બીજું પોતાની અંદરની કમજોરી સામે.”
આ વિચાર આપણને આત્મમંથન અને આત્મવિશ્વાસ તરફ દોરી જાય છે.
પંડિત જવાહરલાલ નહેરુ
“સ્વતંત્રતા એ છે જ્યારે આત્મા પોતાનું વ્યક્તિત્વ શોધે છે.”
પંડિત નહેરુએ સ્વતંત્રતાને માત્ર રાજકીય નહીં, પણ આધ્યાત્મિક અને માનસિક સ્વતંત્રતા તરીકે પણ વ્યાખ્યાયિત કરી.
“અમે ભાગ્ય સાથે કરેલી પ્રતિજ્ઞા હવે પૂરી કરવાની ઘડી આવી છે.”
આ ઉક્તિ ભારતના સ્વતંત્રતાના પળને યાદગાર બનાવે છે.
ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ
“સપના એ નથી કે જે તમે ઊંઘમાં જુઓ, સપના એ છે જે તમને ઊંઘવા ન દે.”
ડૉ. કલામના વિચારો યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત છે. તેઓ માનતા હતા કે સપનાઓને સાકાર કરવા માટે મહેનત અને દૃઢ નિશ્ચય જરૂરી છે.
“જ્ઞાન એ છે જે તમને ભવિષ્ય બનાવવામાં મદદ કરે છે.”
શિક્ષણ અને જ્ઞાનના મહત્વ પર ભાર મૂકતો આ વિચાર દરેક વિદ્યાર્થી માટે માર્ગદર્શક છે.
સ્વામી વિવેકાનંદ
“ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત થાય ત્યાં સુધી રોકાતા નહીં.”
સ્વામી વિવેકાનંદના આ શબ્દો આજે પણ યુવાનોમાં ઉર્જા અને આત્મવિશ્વાસ જગાવે છે.
“તમારું ભવિષ્ય તમારા વિચારો પર આધાર રાખે છે.”
આ વિચાર આપણને સકારાત્મક વિચારશક્તિ તરફ દોરી જાય છે.
ઇન્દિરા ગાંધી
“જો હું રાષ્ટ્રની સેવા કરતાં મરી જાઉં, તો મને ગર્વ થશે.”
ઇન્દિરા ગાંધીની આ ઉક્તિ દેશભક્તિ અને ત્યાગનું પ્રતિબિંબ છે.
બી. આર. આંબેડકર
“મહિલાઓની પ્રગતિથી સમાજની પ્રગતિ માપી શકાય છે.”
ડૉ. આંબેડકરનો આ વિચાર લિંગ સમાનતા અને સામાજિક ન્યાય માટે મહત્વપૂર્ણ છે.
રવિન્દ્રનાથ ટાગોર
“જ્યાં મન નિર્ભય હોય અને મસ્તિષ્ક જ્ઞાનથી ભરેલું હોય, ત્યાં મારા દેશને જગાડો.”
ટાગોરની આ કાવ્યમય ઉક્તિ સ્વતંત્રતા અને જ્ઞાનની મહત્તાને દર્શાવે છે.
રતન ટાટા
“તમારું સપનું સાકાર થવામાં એકમાત્ર અવરોધ તમે પોતે છો.”
આ વિચાર આત્મવિશ્વાસ અને આત્મવિશ્લેષણ માટે ઉત્તમ છે.
List of Popular Gujarati Quotes:
-
-
સાચું બોલવાની પણ એક રીત હોય છે. તે એવી રીતે બોલાવું જોઈએ કે તે અપ્રિય ન બને.
– મોરારજીભાઈ દેસાઈ -
મન પંચરંગી છે. ક્ષણે ક્ષણે તેના રંગ બદલાય છે. એક જ રંગના રંગાયેલા કોઈ વિરલા જ હોય છે.
– કબીર -
જગતમાં માણસ સિવાય જેમ બીજું કોઈ મોટું નથી, તેમ માણસના ચારિત્ર્ય સિવાય બીજું કાંઈ પણ મોટું નથી.
– ડબલ્યુ એમ. ઈવાર્ટસ -
બધે જ ગુણની પૂજા થાય છે, સંપત્તિની નહિ. પૂનમના ચંદ્ર કરતાં બીજનો ક્ષીણ ચંદ્ર જ વંદનીય ગણાય છે.
– ચાણક્ય -
પરાજય શું છે? એ એક પ્રકારનું શિક્ષણ છે. કાંઈ પણ વધારે સારી વસ્તુ, સારી સ્થિતિ તરફ જવાનું તે પહેલું પગથિયું છે.
– વેન્ડેલ ફિલિપ્સ -
હંમેશા હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી, પ્રાર્થના કરતાં પણ વધારે જલદી ઈશ્વરની નજીક પહોંચાય છે.
– સ્વામી વિવેકાનંદ -
બીજા કોઈ પણ સદગુણ કરતાં બીજાની વાત શાંતિથી સાંભળવાનો સદગુણ ઘણા થોડા માણસોમાં નજરે પડે છે.
– ડેલ કાર્નેગી -
સુંદર સત્યને થોડા શબ્દોમાં કહો પણ કુરૂપ સત્ય માટે કોઈ શબ્દ ન વાપરો.
– ખલીલ જિબ્રાન -
કળા એટલે પ્રત્યેક ચીજને, એટલે કે વિચારને, વાણીને, વર્તનને તેના યથાયોગ્ય સ્થાને મૂકવી.
– જે. કૃષ્ણમૂર્તિ -
જેની પાસે ધૈર્ય છે અને જે મહેનતથી ગભરાતો નથી; સફળતા તેની દાસી છે.
– દયાનંદ સરસ્વતી -
આયુ, કર્મ, સંપત્તિ, વિદ્યા અને મરણ આ પાંચ – જીવ ગર્ભમાં રહે ત્યારે જ નિશ્ચિત થઈ જાય છે.
– ચાણક્ય -
જો માનવીને સુંદર ઘર બાંધતા આવડે તો તેવા ઘરમાં સુંદર રીતે જીવતાં કેમ ન આવડે?
– બબાભાઈ પટેલ -
પ્રભુ છે અને સર્વત્ર છે. આ તથ્ય આપણે બોલીએ તો છીએ, પણ આપણું આચરણ એવું છે કે જાણે પ્રભુ ક્યાંય છે જ નહિ.
– રવીન્દ્રનાથ ટાગોર -
જો તમે મગજને શાંત રાખી શકતા હશો તો તમે જગને જીતી શકશો.
– ગુરુ નાનક -
માણસ ચંદ્ર લગી પહોંચ્યો. પણ પૃથ્વી પરના મનુષ્યના હૃદય સુધી પહોંચવાનું હજી બાકી છે.
– ઉમાશંકર જોશી -
કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.
– હરીન્દ્ર દવે -
જે મિત્ર નથી, તે શત્રુ બનતો નથી પણ જે મિત્ર છે તે જ એક દિવસ શત્રુ બને છે.
– ડૉંગરે મહારાજ -
ધનસમૃદ્ધિ માણસને બદલી નથી નાખતી, પણ માણસનું અસલ સ્વર.europa:
– થોમસ પેઈન -
ભૂલોને આવતી રોકવા બધાં બારણાં બંધ કરી દેશો તો પછી સત્ય ક્યાં થઈને આવશે?
– રવીન્દ્રનાથ ટાગોર -
હું ભવિષ્યનો વિચાર કરતો નથી, કારણ હું વિચાર કરું એ પહેલાં તો એ આવી જાય છે.
– આલબર્ટ આઈન્સ્ટાઈન -
જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે. દોરો પરોવેલી સોય ખોવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલા પડાતું નથી.
– શ્રીમદ્ રાજચંદ્ર -
આ દુનિયામાં ઘણી સહેલાઈથી છેતરી શકાય તેવી વ્યક્તિ જો કોઈ હોય તો તે આપણી જાત છે.
– લાઈટૉન -
દાન આપતી વખતે હાથમાં શું હતું એ નહિ, પણ દિલમાં શું હતું એ જોવાનું છે.
– ફાધર વાલેસ -
આ જગતમાં પરોપકાર સિવાય કોઈ ધર્મ નથી અને બીજાને દુ:ખ આપવા સમાન કોઈ પાપ નથી.
– સંત તુલસીદાસ -
બે ધર્મો વચ્ચે કદી પણ ઝઘડો થતો નથી, જે ઝઘડો થાય છે તે બે અધર્મો વચ્ચે થાય છે.
– વિનોબાજી -
વગર લેવેદેવે કોઈને કાંઈ સૂચન કરવું કે કોઈને સુધારવા મંડી પડવું એ અહંકારની પેદાશ છે.
– શ્રી મોટા -
જીભ એ બુદ્ધિના ખજાનાની ચાવી છે. ચાવી લગાડી ખજાનો ઉઘાડો નહિ ત્યાં લગી કેમ ખબર પડે કે અંદર શું છે?
– શેખ સાદી -
મિત્ર પાસેથી ઉધાર પૈસા લેતા પહેલાં એ વિચારો કે તમને બંનેમાંથી કોની જરૂરિયાત વધારે છે?
– ગોનેજ -
આત્મવિશ્વાસ જ અદ્દભુત, અદશ્ય અને અનુપમ શક્તિ છે જેને આધારે જ તમે તમારા ધ્યેય તરફ આગળ વધો છો. તે જ તમારો આત્મા છે, તે જ તમારો પથદર્શક છે.
– સ્વેટ માર્ડન -
જીવન શાંતિ માટે છે, જ્ઞાન માટે છે, પ્રકાશ માટે છે, સેવા અને સમર્પણ માટે છે.
– ધૂમકેતુ -
કાંટાળી ડાળને ફૂલો જેમ સુંદર બનાવી શકે છે તેમ એક સંસ્કારી સ્ત્રી એક ગરીબ માણસના ઘરને સુંદર અને સ્વર્ગ જેવું બનાવી શકે છે.
– ગોલ્ડ સ્મિથ -
ઘરનાં સભ્યોનો સ્નેહ ડૉકટરની દવા કરતાંય વધુ લાભદાયી હોય છે.
– પ્રેમચંદ -
દરેક નવજાત શિશુ પૃથ્વી પર એવો સંદેશો લઈને આવે છે કે ભગવાને હજી માણસને વિશે આશા ખોઈ નથી.
– રવીન્દ્રનાથ -
ચિંતા ચિતાથી પણ વધારે ખરાબ છે. કારણ કે ચિતા તો નિર્જીવ વસ્તુને બાળે છે પણ ચિંતા તો સજીવ શરીરને બાળે છે.
– રહીમ -
ખરો વિદ્યાભ્યાસ એ જ છે કે જેના વડે આપણે આત્માને, પોતાની જાતને, ઈશ્વરને અને સત્યને ઓળખીએ.
– ગાંધીજી -
જે મનુષ્ય ઘરને તીર્થ ન ગણે તે ગમે તેવા તીર્થમાં જાય તોય હૃદયથી ઠરે નહિ.
– કાંતિલાલ કાલાણી -
મૌનના ફળરૂપે પ્રાર્થના અને પ્રાર્થનાનું ફળ શ્રદ્ધા. શ્રદ્ધાનું ફળ પ્રેમ અને પ્રેમનું ફળ સેવા.
– મધર ટેરેસા -
માણસની આંખ જીભ કરતાં અનેક વાર વધુ કહી આપે છે; અને સાચું કહી દે છે. એના સંદેશ વાંચતા શીખીએ.
– ફાધર વાલેસ -
મનુષ્ય તો કેવળ વચન જ દઈ શકે છે. તે વચનને સફળ કરવું જેના હાથમાં છે તેના પર જ ભરોસો રાખવો સારો છે.
– રવીન્દ્રનાથ ટાગોર -
તારું જો કશું યે ના હોય તો છોડીને આવતું, તારું જો બધુંયે હોય તો છોડી બતાવ તું!
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ -
જીવન એક આરસી જેવું છે. તેના તરફ મલકશો તો મોહક લાગશે, તેની સામે ઘૂરકશો તો તે બેડોળ લાગશે.
– એડવિંગ ફોલિપ -
કોઈની ટીકા કરીએ ત્યારે આપણી ઓછી અક્કલ કે અજ્ઞાનતાનું માપ ન નીકળી આવે તેની ખાસ તકેદારી રાખવી જોઈએ.
– મોરારજી દેસાઈ -
હિંમત એટલે શું? એનો અર્થ એ કે પરિણામની પરવા કર્યા વિના તમે કાર્યસિદ્ધિ માટે મથ્યા રહો.
– ચાલટેન હેસ્ટન -
માનવીની મહત્તા એમાં નથી કે તે શું છે, બલકે તેમાં છે કે તે શું બની શકે તેમ છે.
– ડૉ. રાઘાકૃષ્ણન -
વિશ્વાસ એવી શક્તિ છે જે માનવીને જીવિત રાખે છે. વિશ્વાસનો અભાવ જ જીવનનું અવસાન છે.
– વિલિયમ જેમ્સ -
દુ:ખ અને મુશ્કેલી એ માનવીને શિક્ષણ આપતા બે શ્રેષ્ઠ ગુણ છે. જે માનવી સાહસ સાથે એને સહન કરે છે એ પોતાના જીવનમાં સફળતા મેળવે છે.
– લોકમાન્ય ટિળક -
દરેક બીજ એ ખેડૂતને મન ધાન્યભંડાર છે, તેમ દરેક પળ એ જ્ઞાનીને મન જ્ઞાનભંડાર છે. જે પળ આપે તે કોઈ ન આપે.
– ધૂમકેતુ -
આપણે જેમને સહુથી વધુ ચાહીએ છીએ તેમનામાં જ આપણને વધુ દુ:ખ આપવાની શક્તિ રહેલી હોય છે.
– જોન ફ્લેયર -
જેવી રીતે સ્વચ્છ દર્પણમાં મુખ ચોખ્ખું દેખાય છે એવી જ રીતે શુદ્ધ મનમાં જ્ઞાન પ્રગટ થાય છે.
– શંકરાચાર્ય -
જીવન ટૂંકું છે અને જંજાળ લાંબી છે. જંજાળ ટૂંકી હશે તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે.
– શ્રીમદ્ રાજચંદ્ર -
ઉત્તમ વસ્તુની ઉત્પત્તિ ઉચ્ચ સ્થાનોમાંથી જ થાય છે. ચંચળ ને ચમકતી વીજળીની ઉત્પતિ પણ ધરતીના તળિયેથી થોડી થાય છે?
– કવિ કાલિદાસ -
જે આનંદ આપણે મેળવીએ છીએ તેનો થાક લાગે છે, પરંતુ જે આનંદ આપણે બીજાને આપીએ છીએ તેનો થાક લાગતો નથી.
– આરિફશા -
એક મનુષ્ય બીજાના મનની વાત જાણી શકે છે તો માત્ર સહાનુભૂતિથી અને પ્રેમથી; ઉંમર અને બુદ્ધિથી નહીં.
– શરત્ચંદ્ર -
સુખ પતંગિયા જેવું ક્ષણિક છે એની પાછળ પડો એટલું વધારે દોડાવે; પણ જો તમારું ધ્યાન બીજી બાબતોમાં પરોવશો તો આવીને હળવેથી તમારા ખભા પર બેસી જશે.
– કવિ કલાપી -
એવું કોઈ પણ માણસ જગતમાં જન્મ પામતું નથી કે જેને માટે કોઈ પણ કામ નિર્માણ ન થયું હોય.
– લોવેલ -
સમર્થ માટે કોઈ વસ્તુ ભારે નથી, વ્યવસાયીને કોઈ પ્રદેશ દૂર નથી, સુવિધાવાનો માટે કોઈ વિદેશ નથી અને પ્રિય વાણી બોલનાર માટે કોઈ પરાયું નથી.
– ચાણક્ય -
આપણી અડધી જિંદગી જૂની પેઢીને સમજવામાં જાય છે અને બાકીની અડધી નવી પેઢીને સમજવામાં જાય છે.
– અર્લ વિલ્સન -
જો બીજાએ તમને ઈજા કરી હોય તો એ ભૂલી જજો, પણ તમે જો કોઈને ઈજા કરી હોય તો એ કદી ભૂલતા નહિ.
– ખલિલ જિબ્રાન -
જો કોઈ ચીજ આપણી થઈને આપણી પાસે રહેતી હોય તો તે છે બીજાને આપણે જે આપ્યું છે તે.
– લૂઈ જિન્સબર્ગ -
આક્રમણ કરવાવાળા શત્રુથી ન ડરો પણ જે તમારી ખુશામત કરે છે તેવા મિત્રથી ડરો.
– જનરલ એબ્રગોન -
ભગવાને આપણને ઘણું સુખ આપ્યું છે. જે દુ:ખનો ઈલાજ નથી તે યાદ કરીને દુ:ખી થવા કરતાં ઈશ્વરે જે સુખ આપ્યું છે તે માટે તેનો પાડ માનીએ.
– સરદાર પટેલ -
જીવન એક બાજી છે, જેમાં હારજીત આપણા હાથમાં નથી, પણ બાજી રમવી આપણા હાથમાં છે.
– જેરેમી ટેસર -
મનની બદલાયેલી પ્રવૃત્તિ માનવીનાં ચારિત્ર્ય, ટેવ અને જીવનને બદલી નાખે છે.
– જેમ્સ એલન -
તમે તમારી જાતને મહાન માનતા હો તો તેનું પ્રદર્શન કરવાની ભૂલ ન કરતા.
– અજ્ઞાત -
સ્વસ્થ શરીર, પ્રાણવાન આત્મા, મનોબળથી ભરપૂર સ્વરૂપ, જ્ઞાની, બુદ્ધિમાન તથા સમજદાર વ્યક્તિ બનવાનો સંકલ્પ કરશો તો જીવનમાં આવનારી મુશ્કેલીઓનો આપોઆપ રસ્તો નીકળશે.
– જવાહરલાલ નહેરુ -
પ્રભુએ જેનો સ્વીકાર કર્યો છે તે અવંદનીય પણ વંદનીય થઈ જાય છે.
– અજ્ઞાત -
ધર્મનું સર્વશ્રેષ્ઠ લક્ષણ આચરણમાં છે.
– સ્વામી પ્રણવાનંદજી -
શબ્દકોષમાં ‘મા’નો શબ્દાર્થ મળશે પરંતુ ‘મા’નો ખરો તો ભાવાર્થ હૃદયકોષમાં જ મળશે.
– અજ્ઞાત -
કોઈને શબ્દોથી કાપો નહિ પણ કોઈના દિલમાં સુંદર શબ્દો રોપો.
– અજ્ઞાત -
આપ સમાન બળ નહિ, મેઘ સમાન જળ નહિ.
– ચાણક્ય -
પ્રકૃતિ ઈશ્વરનું સ્વરૂપ છે, કલા મનુષ્યનું સ્વરૂપ છે.
– અજ્ઞાત -
પસ્તાવો હૃદયની વેદના છે અને નવા નિર્મળ જીવનનો ઉદય છે.
– અજ્ઞાત -
કલા પ્રકૃતિથી અનંત તરફ લઈ જતી સીડી છે.
– અજ્ઞાત -
સેંકડો હાથેથી ભેગું કરો, અને હજારો હાથેથી વહેંચી દો.
– અજ્ઞાત -
મહત્વના બનવું તે સારું છે પણ સારા બનવું તે વધુ મહત્વનું છે.
– અજ્ઞાત -
પોતાની જાતને ઓળખતા શીખવું એ સૌથી કઠિન અને અન્યના કામમાં ભૂલ શોધવી એ સૌથી સરળ કાર્ય છે.
– અજ્ઞાત -
અસત્યોમાંથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા.
– અજ્ઞાત -
માણસ પોતે પોતાનો મિત્ર છે તેમજ શત્રુ છે, શું થવું તેણે નક્કી કરવાનું છે.
– ગીતા 6, 5-6 -
જે પોતાની જાતને સુખી નથી માનતો તે ક્યારે સુખી નથી થતો.
– અજ્ઞાત -
સફળતાનો કોઈ શોર્ટકટ નથી. બીજાની નકલ કરીને તમે તમારી જાતને ક્યારેય મહાન બનાવી શકો નહીં.
– અજ્ઞાત -
જે પોતાના જ્ઞાનાનુસાર વર્તન કરે તે જ વિદ્વાન.
– અજ્ઞાત -
કોઈ પણ અતિથિનો સત્કાર કરવામાં કદી નાનું મન રાખવું નહીં એટલે તો ‘અતિથિ દેવો ભવ’ કહેવાય છે.
– અજ્ઞાત -
નિશ્ચય જ સાચીમાં સાચી અને સારામાં સારી ચતુરાઈ છે.
– અજ્ઞાત -
તૃષ્ણામાં જે આનંદ છે, તે તૃપ્તિમાં નથી.
– જ્યોતિન્દ્ર દવે -
સામા પક્ષને ન્યાય કરવાથી આપણને ન્યાય વહેલો મળે છે.
– ગાંધીજી -
શિક્ષણનો હેતુ વિદ્યાર્થીના મગજમાં માહિતીનું ભૂસું ભરવાનો નથી, પરંતુ વિદ્યાર્થીના મનને રૂઢિઓ, માન્યતાઓ, પૂર્વગ્રહો, અભિપ્રાયો વગેરેથી પૂર્ણપણે મુક્ત કરી એને સ્વતંત્રપણે વિચાર કરતો કરવાનો છે.
– જે. કૃષ્ણમૂર્તિ -
કપરા સંજોગમાં જે હિંમત રાખીને ચાલે છે એને વહેલી કે મોડી સફળતા મળીને જ રહે છે. સમયની સાથે સંજોગ બદલાતા રહે છે.
– અજ્ઞાત -
અભિમાનથી માનવી ફુલાઈ શકે છે ફેલાઈ શકતો નથી.
– અજ્ઞાત -
તમે તમારા કાર્યમાં ઓતપ્રોત થઈને આગળ વધો એમાં જ તમારું ગૌરવ છે.
– અજ્ઞાત -
તમે જે ધારો છો તે કરી શકો છો, તમારામાં સુષુપ્ત શક્તિનો ભંડાર પડેલો છે.
– અજ્ઞાત -
સાચા દિલથી કરેલી પ્રાર્થના કદી વ્યર્થ નથી જતી.
– અજ્ઞાત -
આ જગતમાં ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હશે કે જેનો એક પણ શત્રુ કે મિત્ર ન હોય.
– ચિનુ મોદી -
સફળતાનો માર્ગ જોખમ ભર્યો છે. તેની સામે લડનાર પુરુષાર્થી જ પોતાનું જીવન સફળ બનાવી શકે છે.
– અજ્ઞાત -
ન હો જો કશું તો, અભાવો નડે છે, મળે જો બધું તો, સ્વભાવો નડે છે.
– અજ્ઞાત -
ગરબો એ વિશ્વકર્તા વિશ્વેશ્વરનાં વિશ્વેશ્વરી સ્વરૂપનું માતારૂપે સ્તવન પૂજન-અર્ચન છે.
– અજ્ઞાત -
અહિંસા સત્યની શોધનો આધાર છે.
– ગાંધીજી -
ગીત આનંદમય અને અનિર્વચનીય છે!
– ડૉ. યશવંત ત્રિવેદી -
માનવસંસ્કૃતિના વિકાસના કેન્દ્રમાં જો બાળક છે તો તેમના પ્રયત્નો પ્રેમ અને તજ્જન્ય બાલસાહિત્ય છે.
– શ્રદ્ધા ત્રિવેદી -
સાચો અને સંપૂર્ણ ધર્મ એક જ છે પરંતુ મનુષ્ય માટે અનેક બને છે.
– ગાંધીજી -
સંયમ અને પરિશ્રમ માનવીનાં બે વૈદ છે.
– રૂસો -
નિષ્ઠામાં સ્થિર થવું એ મોટામાં મોટું તપ છે.
– મોરારી બાપુ -
કોઈપણ મનુષ્યના હાસ્ય પરથી ઘણીવાર તેનાં ગુણ અવગુણ અને પ્રકૃતિ પારખી શકાય છે.
– દત્તકૃષ્ણાનંદ -
કોઈપણ વ્યક્તિ અયોગ્ય હોતી નથી ફક્ત તેને પારખવાની દૃષ્ટિ હોવી જરૂરી છે.
– અજ્ઞાત -
પસ્તાવો હૃદયની વેદના છે અને નવા નિર્મળ જીવનનો ઉદય છે.
– અજ્ઞાત -
જીવનકોષમાંથી બે શબ્દોને કાયમને માટે છેકી નાંખીએ – ‘અશક્યતા અને કંટાળો’ – જીવન જીવતાં આવડે તો કશું અશક્ય નથી, કોઈપણ કામ આનંદથી કરશો તો ક્યાંય કંટાળો નથી.
– અજ્ઞાત -
જેના વડે મનુષ્ય જીવે છે તે સંસ્કૃતિ નથી, પણ જેને માટે મનુષ્ય જીવે છે તેનું નામ સંસ્કૃતિ!
– કનૈયાલાલ મુનશી -
ધન કરતાં જ્ઞાન એટલા માટે ઉત્તમ છે કે ધનની રક્ષા તમારે જ કરવી પડે છે. જ્યારે જ્ઞાન તો પોતે જ તમારી રક્ષા કરે છે.
– સ્વામી રામતીર્થ -
માણસને અસ્વસ્થ કોણ કરે છે? બહારની પરિસ્થિતિ? કદાચ ખરેખર તો એના માટે કારણભૂત હોય છે: એના પૂર્વગ્રહો, એની માન્યતાઓ, અપેક્ષાઓ, આગ્રહો, તોફાની વૃત્તિઓ તથા એનો દંભ અને એવું એકાકીપણું.
– કાંતિલાલ કાલાણી -
પુસ્તકનું મૂલ્ય રત્ન કરતાંય અધિક છે. રત્ન બહારની ચમક બતાવે છે. જ્યારે પુસ્તક અંત:કરણને ઉજ્જવળ કરે છે.
– ગાંધીજી -
પગમાં દોરી ગૂંચવાઈ હોય ત્યારે કૂદાકૂદ કરવાને બદલે શાંતિથી ઊભા રહેવું જોઈએ. જીવનમાં પણ સમસ્યાઓ ઊભી થાય ત્યારે શાંતિ, સમતા અને શ્રદ્ધાના આસન પર બેસતાં આવડે તો જ જલ્દી ઉકેલ મળે.
– રવીન્દ્રનાથ ટાગોર -
પ્રાર્થના જીવનનું એક જબરદસ્ત બળ છે. વિષમ પરિસ્થિતિમાં મૂકાયેલા, શોકમાં ડૂબેલા, હતાશ, પોતાને અસહાય અને અંધકારમાં ખોવાયેલા અનુભવતા મનુષ્યને, સાચા ઊંડા ભાવથી કરેલી પ્રાર્થના તેની સ્થિતિમાંથી ઊંચકી લઈ એક મહાન ચૈતન્ય સાથે તેનો સંબંધ જોડી આપે છે.
– કુન્દનિકા કાપડિયા -
કર્મ એ એવો અરીસો છે જે આપણને આપણું સ્વરૂપ બતાવી દે છે, માટે આપણે કર્મનો આભાર માનવો જોઈએ.
– વિનોબા ભાવે -
સજ્જ્નોનું લેવાનું પણ આપવા માટે જ હોય છે. જેમકે વાદળોનું, એ ધરતીની નદીઓથી પાણી લે છે અને પછી એને જ પાછું આપી દે છે.
– કાલિદાસ -
જીવ એ શિવ છે નો અર્થ એ કે જીવિત વ્યક્તિ જ ઈશ્વર છે. જે ઈશ્વરને પ્રેમ કરે છે તેણે દુ:ખમાં, પીડામાં, ક્ષતિઓમાં, અતિરેકોમાં અને માનવસ્વભાવનાં ભયંકર રૂપોમાં પણ ઈશ્વરના દર્શન કરી તેની સાથે તાદાત્મ્ય સાધવું જોઈએ.
– સ્વામી વિવેકાનંદ -
માણસને જીવનનો અનુભવ શીખવનાર વિપત્તિ સિવાય કોઈ વિદ્યાલય આજ સુધી નથી ઉઘડ્યું. જેણે આ વિદ્યાલયની પદવી મેળવી તેના હાથમાં નિશ્ચિત્તપણે જીવનની લગામ સોંપી શકાય.
– અજ્ઞાત -
બરફનો ભૂતકાળ પાણી હોય છે અને બરફનું ભવિષ્ય પણ પાણી જ હોય છે.
– અનિલ જોશી -
કોઈ માણસ એમ કહે કે એણે કદી ભૂલ કરી નથી, તો ચોક્કસ માનજો કે એણે જાતે કદી કોઈ કામ કર્યું નથી.
– થોમસ હકસલી -
અસત્યના શરીર પર જ્યારે દંભના વસ્ત્રો ચડે છે ત્યારે એ અસત્યને ઓળખવામાં ભલભલા મહારથીઓ પણ થાપ ખાઈ જાય છે.
– રત્નસુંદરવિજયજી -
ચિંતા જ્યારે વધી જાય છે ત્યારે તેની શાખા-પ્રશાખા એટલી બધી ફૂટી નીકળે છે કે મગજ તેની સાથે દોડતાં દોડતાં થાકી જાય છે.
– જયશંકર પ્રસાદ -
સેવા હૃદય અને આત્માને પવિત્ર કરે છે. સેવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. સેવા જ જીવનનું પરમ લક્ષ્ય છે.
– સ્વામી શિવાનંદ -
મોટા માણસ ભૂલ ન કરે એવું માનવું એ મૂર્ખાઈ છે ને નાના માણસમાં અક્કલ નથી હોતી, એમ માનવું એ પણ મૂર્ખાઈ છે.
– રણછોડદાસજી મહારાજ -
જેનામાં રમૂજવૃત્તિ નથી એણે હંમેશાં બીજાની દયા પર જ જીવવું પડે છે.
– વિલિયમ રોસ્ટર -
બીજા શું કરે છે તે સામું ન જોવું. પણ મારી શી ફરજ છે, તે વિચારનાર અને જીવનમાં ઉતારનાર મહાન બને છે.
– સરદાર પટેલ -
આપણું કર્તવ્ય છે કે આનંદિત રહેવું. જો આપણે પ્રસન્ન રહીશું તો અજ્ઞાતરૂપે પણ સંસારની સારી રીતે ભલાઈ કરી શકીશું.
– સ્ટિવેન્સન -
જીવનમાં સુખ અને લોહીનાં સગપણ કરતાં વેદનાનું સગપણ વધુ ટકે છે.
– ખલિલ જિબ્રાન -
કોઈ કામને કરતાં પહેલાં એની બાબતમાં વધુ પડતું વિચારતા રહેવાના કારણે એ કામ બગડી જાય છે.
– ઈવા યંગ -
અધૂરું કામ અને હારેલો દુશ્મન, આ બન્ને બુઝાયા વગરની આગની ચિનગારીઓ જેવાં છે. મોકો મળતાં જ એ આગળ વધશે અને એ બેદરકાર માણસને દબાવી દેશે.
– તિરૂવલ્લુવર -
ઈશ્વરે તમને જેવા બનાવ્યા હોય એ કરતાં સહેજ પણ ઊતરતા ન બનવું એમાં જ તમારું ગૌરવ છે.
– પેરીકિલસ -
જો આપણે પ્રસન્ન હોઈએ તો આખી પ્રકૃતિ આપણી સાથે હસતી હોય તેવું લાગે છે.
– સ્વેટ માર્ડન -
અહિંસા એટલે કાર્યોની અહિંસા, જીવદયા એટલે હૃદયની અહિંસા અને એકાંત એટલે વિચારોની અહિંસા તથા અપરિગ્રહ એ વ્યવહારની અહિંસા.
– મહાવીર સ્વામી -
સફળતા કદી કાયમી હોતી નથી, તે જ રીતે નિષ્ફળતા પણ કાયમ માટે રહેતી નથી.
– કોલિન્સ -
મનનો સ્વભાવ ચંચળ છે. જ્યારે કોઈ અઘટિત ઘટના બને છે ત્યારે મન ભય અને પ્રસન્નતાની વચ્ચે ડામાડોળ બનીને ફરતું રહે છે.
– સ્વામી રામતીર્થ -
વિજ્ઞાનની શોધ વડે માણસ પક્ષીની માફક આભમાં ઊડી શકે છે, માછલીની જેમ ઊંડા પાણીમાં જઈ શકે છે, પણ માનવી તરીકે પૃથ્વી પર કેમ જીવવું એ જ તેને આવડતું નથી.
– બર્ટ્રાન્ડ રસેલ -
માનવી જેવા વિચારોનું સેવન કરતો હોય છે તેવા વિચારોનાં આંદોલનો, મોજાં સ્વાભાવિક રીતે જ એની આજુબાજુના વાતાવરણમાં પ્રસરતાં હોય છે.
– શ્રી મોટા -
જો સફળતા મેળવવાની કોઈ પણ ચાવી હોય તો તે બીજા માણસનું દષ્ટિબિંદુ જાણી લઈને તેના અને તમારા દષ્ટિબિંદુથી આખી પરિસ્થિતિનો વિચાર કરવાની યોગ્યતા છે.
– હેનરી ફોર્ડ -
મને તમે ઉગારો એવી મારી પ્રાર્થના નથી, પણ હું તરી શકું એટલું બળ મને આપજો.
– રવિન્દ્રનાથ ટાગોર -
વૃક્ષો ફળો આવવાથી નીચા નમે છે. નવું જળ ભરાવાથી વાદળ ભારથી ઝૂકી જાય છે. સમૃદ્ધિ વધવાથી સત્પુરુષો વિનમ્ર બને છે. પરોપકારી પુરુષોનો આ સ્વભાવ હોય છે.
– શ્રી ભર્તૃહરિ -
કોની ઈચ્છાથી આ મન ભાગમભાગ કરે છે? કોની નિયુક્તિથી આ પ્રાણ ચાલે છે? કોની પ્રેરણાથી આ વાણી બોલાય છે? અને કોની ઈચ્છાથી આંખ અને કાન કાર્ય કરે છે?
– કેનોપનિષદ -
એક નાનકડી કીડી પાસે જાવ દિવસભરની તેની મહેનત જુઓ. તેની મહેનતમાંથી કાંઈક શીખો અને આળસને ખંખેરી નાંખો.
– કોલિયર -
આવતીકાલના ભવિષ્ય વિશે પોતે જ્ઞાત છીએ તેવું કદી ન માનવું, કારણકે મહાજ્ઞાની પંડિતને પણ ખબર નથી કે કાલે શું બનવાનું છે.
– બાઈબલ -
એક વાત દરેકે યાદ રાખવી જોઈએ કે અસફળતા પોતાના આંચલમાં સફળતાનાં ફૂલ લઈને જ આવે છે.
– અજ્ઞાત -
જેને પોતાના ગૌરવનું ભાન છે તે કોઈ ચીજ મફત મેળવવાને બદલે પોતાની મહેનતથી મેળવવાની ખેવના રાખે છે.
– સ્વામી રામતીર્થ -
સારા માણસની મૈત્રી ઉત્તમ ગ્રંથની સુંદરતા જેવી છે. જેમ તેનો ઊંડો અભ્યાસ કરીએ, તેમ તેમાંથી વધુ ને વધુ આનંદ આપે છે.
– કોન્ફ્યુશિયસ -
કોઈ પણ પરિસ્થિતિમાં ગમે ત્યાં હો પરંતુ મનમાં કમજોરી આવવા ન દો. જ્યાં રહો ત્યાં મસ્ત રહો.
– બ્રહ્માનંદ સરસ્વતી -
જે ક્ષણે તમે ઈશ્વર સિવાય કોઈનો ભરોસો નથી રાખતા તે જ ક્ષણેથી તમે શક્તિમાન બની જાઓ છો. તમારી બધી નિરાશા ગાયબ થઈ જાય છે.
– ગાંધીજી -
તમારા મોંમાં શું જાય છે તે મહત્વનું નથી પણ તમારા મોંમાંથી શું નીકળે છે તે મહત્વનું છે.
– જે. કૃષ્ણમૂર્તિ -
જીવન ઉપર તને પ્રેમ છે? એમ હોય તો સમય ગુમાવતો નહિ, કારણકે જીવન સમયનું જ બનેલું છે.
– ફ્રેન્કલિન -
પરમ સત્યનું અસ્તિત્વ હૃદયમાં છે. જે વિચાર હૃદયથી રહિત છે તેને જાણવા માટે હૃદયમાં જ તદ્રુપ થઈ જવું જોઈએ.
– રમણ મહર્ષિ -
ઊડવા કરતાંય આપણે જ્યારે ઝૂકી જઈએ છીએ ત્યારે આપણે વિવેકની વધુ નિકટ હોઈએ છીએ.
– વર્ડઝવર્થ -
પથ્થર ભલે છેલ્લા ઘા થી તૂટે છે, પણ એની પહેલા ના ઘા તો નકામા નથી જ જતા.
– વિનોબા ભાવે -
જગતના દરેક જીવને ખુશી વહાલી છે. જે પોતાની ખુશી માટે બીજા જીવને મારે છે એ ક્યારેય ખુશ નથી રહી શકતો.
– ગૌતમ બુદ્ધ -
ભારતની દરેક ચીજ મને આકર્ષિત કરે છે. ભારતમાં એ બધું જ છે જે માનવીને પોતાની ઉચ્ચતમ આકાંક્ષાઓની પ્રાપ્તિ માટે અપેક્ષિત હોય.
– મહાત્મા ગાંધી -
‘લખવું’ એ શબ્દો હાથવગા હોવાને કારણે સૌથી સહેલી વાત છે. ‘સર્જન’ કરવું એ સૌથી અઘરું કામ છે. લખાણ અને સર્જન વચ્ચેનો ભેદ સમજવાની સજ્જતા આવી જાય તેને માટે ભવિષ્યનો માર્ગ ઠીક ઠીક સરળ થઈ જાય છે.
– રમેશ પારેખ -
તમે છીછરા પાણીથી કામ ચલાવી શકો એમ હો તો તમારે મજબૂત નાવ બાંધવાની જરૂર નથી.
– ક્રિસ્ટોફર ફ્રાય -
જે પરિશ્રમમાંથી આપણને આનંદ થાય છે, એ આપણા વ્યાધિ માટે રામબાણ દવા છે.
– શેક્સપિયર -
એક વાત જે હું દિવસની જેમ સાફ જોઉં છું, કે દુ:ખનું કારણ અજ્ઞાન છે. બીજું કશું નથી.
– સ્વામી વિવેકાનંદ -
સત્યનો એનાથી મોટો દાખલો શું હોઈ શકે છે કે જૂઠ બોલવા માટે પણ સત્ય જેવું વાતાવરણ ઊભું કરવું પડે છે.
– પં. રામકિકર ઉપાધ્યાય -
ઈનામ કે ધનદોલત તમને સામે ચાલી મળી આવશે પણ જ્ઞાન તો મહેનતથી મેળવવું પડશે.
– યંગ -
નમ્રતા એ સહુથી શ્રેષ્ઠ ગુણ છે. નમ્રતા બધું જ કરી શકે. એની અસર તાત્કાલિક બીજાઓ પર પડે છે.
– રોબર્ટ કટલર -
ફકત એ જ આળસુ નથી જે કંઈ જ નથી કરતો, આળસુ તો એ પણ છે જે વધુ સારું કામ કરી શકે છે, પણ કરતો નથી.
– સૉક્રેટિસ -
પરસ્પરનો સહયોગ અને શાંતિથી જ સમાજનું નિર્માણ થઈ શકે.
– ડૉ. રાધાકૃષ્ણન -
તર્કનું સત્ય નહિ પણ આત્માના મનોમંથનમાંથી જન્મેલું સત્ય જ પૂર્ણ સત્ય છે.
– અરવિંદ ઘોષ -
પ્રેમ જો તમારા સમગ્ર અસ્તિત્વનો પાયો બની જાય તો પછી કોઈ દુ:ખ તમને હેરાન નહિ કરી શકે.
– જે. કૃષ્ણમૂર્તિ -
ચંદ્ર અને ચંદન કરતાં પણ સજ્જનોની સંગતિ વિશેષ શીતળ હોય છે.
– કવિ કાલિદાસ -
જે લોકો બીજાની ભલાઈ કરવી પસંદ કરે છે તેના ભલા માટે જગતની સર્વ વસ્તુઓ કામ કરે છે.
– જલારામબાપા -
કેટલાક માણસો મૌન રહે છે તેનું કારણ એમને કહેવાનું નથી તે નહિ, પરંતુ ઘણું કહેવાનું હોય છે તે છે.
– બેકન -
જેઓએ જીવનમાં સફળતા પ્રાપ્ત કરી છે, તેઓ બધા જ પુરુષાર્થવાદીઓ હતા. તેમણે ક્યારેય એમ નહોતું કહ્યું કે નસીબમાં હશે તેમ થશે.
– એમર્સન -
મારા જીવનની આનંદદાયક પળો બહુ ગણીગાંઠી છે જે મેં મારા ઘેર મારા પરિવાર સાથે વિતાવી છે.
– થોમસ જેફરસન -
દસ વર્ષ સુધી વાંચેલા સારાં સારાં પુસ્તકો કરતા પણ સજ્જન સાથેનો એક પ્રત્યક્ષ વાર્તાલાપ અધિક છે.
– લોંગ ફેલો -
માથું ભલે ગમે તે દિશામાં હોય, હૃદય સાચી દિશામાં હોવું જોઈએ.
– સર વૉલ્ટર રેલે -
મારી સફળતાનું રહસ્ય એ હતું કે હું મારા કામ કરવાના ખંડમાં કદી ઘડિયાળ રાખતો ન હતો.
– એડિસન -
માણસાઈનો દુકાળ દૂર કરવો છે તો તમે જાતે જ સારા માણસ બનવાનો આગ્રહ રાખો.
– બંધુ ત્રિપુટી -
કૅન્સરથી મૃત્યુ પામનારા લોકો કરતા ઈર્ષાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ઘણી મોટી છે.
– જોસેફ પી. કેનેડી
-
Below is a reformatted version of the provided popular Gujarati quotes from the book ‘પ્રેરણાની પતવાર’, along with additional સુવિચારો (inspirational thoughts), each prefixed with a serial number for clarity and organization. The Gujarati quotes are presented in a clean, readable Markdown format, wrapped in an artifact tag as per the guidelines. The original content, including attributions, is preserved, and the list is structured to enhance readability.
Gujarati Quotes from the book પ્રેરણાની પતવાર
-
જેઓએ જીવનમાં સફળતા પ્રાપ્ત કરી છે, તેઓ બધા જ પુરુષાર્થવાદીઓ હતા. તેમણે ક્યારેય એમ નહોતું કહ્યું કે નસીબમાં હશે તેમ થશે. – એમર્સન
-
મારા જીવનની આનંદદાયક પળો બહુ ગણીગાંઠી છે જે મેં મારા ઘેર મારા પરિવાર સાથે વિતાવી છે. – થોમસ જેફરસન
-
દસ વર્ષ સુધી વાંચેલા સારાં સારાં પુસ્તકો કરતા પણ સજ્જન સાથેનો એક પ્રત્યક્ષ વાર્તાલાપ અધિક છે. – લોંગ ફેલો
-
માથું ભલે ગમે તે દિશામાં હોય, હૃદય સાચી દિશામાં હોવું જોઈએ. – સર વૉલ્ટર રેલે
-
મારી સફળતાનું રહસ્ય એ હતું કે હું મારા કામ કરવાના ખંડમાં કદી ઘડિયાળ રાખતો ન હતો. – એડિસન
-
માણસાઈનો દુકાળ દૂર કરવો છે તો તમે જાતે જ સારા માણસ બનવાનો આગ્રહ રાખો. – બંધુ ત્રિપુટી
-
કૅન્સરથી મૃત્યુ પામનારા લોકો કરતા ઈર્ષાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ઘણી મોટી છે. – જોસેફ પી. કેનેડી
-
તમારી ભીતરમાં રહેલા સમગ્ર નવા ખંડો અને જંગલોના કોલંબસ તમે બનો. નવા વેપારમાર્ગો નહીં વિચારમાર્ગો ખોલો. દરેક મનુષ્ય એવા સામ્રાજ્યનો સ્વામી છે જે સામ્રાજ્યની આગળ ઝારનું સામ્રાજ્ય તુચ્છ છે. – થોરો
-
પાવર પોઈન્ટ પ્રેઝનટેશન કરતા પરિવાર વધુ અગત્યનો છે. – ચેતન ભગત
-
બધું આપી દઈશ તો ખાઈશ શું? એ આસુરી વિચાર અને બધું ખાઈ જઈશ તો આપીશ શું? એ દૈવી વિચાર. – ગૌતમ બુદ્ધ
-
આ દુનિયા દુર્જનોની દુર્જનતાથી જેટલી નથી પીડાતી, તેટલી સજ્જનોની નિષ્ક્રિયતાને લીધે પીડાય છે. – રોમા રોલા
-
માનવી અંદરના ગર્ભ કરતા બહારની છાલ માટે વધુ ઝઘડે છે. – જર્મન કહેવત
-
કિંમત એ છે જે તમે ચૂકવો છો અને મૂલ્ય એ છે જે તમે મેળવો છો. – વોરન બફેટ
-
જો તમે વસ્તુઓને જોવાનો દ્રષ્ટિકોણ બદલી શકો તો જે વસ્તુઓને તમે જુઓ છો એ પણ બદલાઈ જશે. – વેન ડાયર
-
જે હાથ ભૂંસી શકે છે તે જ સાચી વસ્તુ લખી શકે છે. – મેઈસ્ટર એકહાર્ટ
-
દરેક વ્યક્તિ દુનિયા બદલવા ઈચ્છે છે પરંતુ પોતાની જાતને બદલવા માટે કોઈ તૈયાર નથી. – લિયો ટૉલ્સ્ટૉય
-
જીવનમાં ઘણા સાદા નિયમો સ્કૂલમાંથી નહીં પણ ડાહ્યા માણસો પાસેથી શીખવાના હોય છે. – કાંતિ ભટ્ટ
-
હું નિષ્ફળતાને સ્વીકારું છું પરંતુ ફરીથી પ્રયત્ન ન કરવાની વૃત્તિને સ્વીકરતો નથી. – માઈકલ જોર્ડન
-
માનવતાની આંખ એ માઈક્રોસ્કોપ જેવી છે. દુનિયા હોય એના કરતા પણ મોટી બનાવી દે છે. – ખલિલ જીબ્રાન
-
સફળ વ્યક્તિ એ છે જે તેના પર બીજા દ્વારા ફેંકવામાં આવેલી ઈંટોનો ઉપયોગ કરીને પોતાનો પાયો મજબૂત કરે છે. – ડેવિડ બ્રિંકલે
-
સંપત્તિ, સત્તા અને દક્ષતા માત્ર જીવનના સાધનો છે, ખુદ જીવન નહીં. – ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણ
-
તમે બાળકને મેઘધનુષ બતાવતા હોવ ત્યારે કામ તમારી રાહ જોઈ શકે છે, પરંતુ તમે કામ પૂરું કરો ત્યાં સુધી મેઘધનુષ તમારી રાહ નહીં જુએ. – પેટ્રસિયા કિલફોર્ડ
-
જે પોતાના માટે જીવે છે તે મરી જાય છે. જે સમાજના માટે મરે છે તે જીવતા રહે છે. – અન્ના હજારે
-
મેલા અને ઢંગધડા વિનાના કપડાથી જો આપણને શરમ આવતી હોય, તો પછી મેલા અને ઢંગધડા વિનાના વિચારોથી પણ આપણે શરમાવું જોઈએ. – આઈન્સ્ટાઈન
-
મોટા ભાગના લોકો એ ક્યારેય નથી શીખી શકતા કે જીવનનો સૌથી અગત્યનો હેતુ એને માણવાનો છે. – લેટિન કહેવત
-
જ્યારે કોઈ ગુનેગાર નિર્દોષ છૂટી જાય છે ત્યારે ન્યાયાધીશ ગુનેગાર બની જાય છે. – લેટિન કહેવત
-
એક સારો નિર્ણય જ્ઞાન પર આધારિત હોય છે આંકડાઓ પર નહીં. – પ્લેટો
-
બીજા લોકોને ધન માટે મરવા દો, હું તો પૈસા વગરનો અમીર છું. – લોર્ડ કાલિંગવુડ
-
ઊંઘ આવે ત્યારે ઊંઘી જાઓ, પરંતુ જાગૃત અવસ્થાની એક પણ ક્ષણ નકામી વેડફશો નહીં. – વિનોબા ભાવે
-
જૂના ધર્મો કહે છે જેને પ્રભુમાં શ્રદ્ધા નથી તે નાસ્તિક છે. નવો ધર્મ કહે છે જેને પોતાની જાતમાં શ્રદ્ધા નથી તે નાસ્તિક છે. – સ્વામી વિવેકાનંદ
Inspirational Gujarati Thoughts (સુવિચારો)
-
સાચું બોલવાની પણ એક રીત હોય છે. તે એવી રીતે બોલાવું જોઈએ કે તે અપ્રિય ન બને. – મોરારજીભાઈ દેસાઈ
-
મન પંચરંગી છે. ક્ષણે ક્ષણે તેના રંગ બદલાય છે. એક જ રંગના રંગાયેલા કોઈ વિરલા જ હોય છે. – કબીર
-
જગતમાં માણસ સિવાય જેમ બીજું કોઈ મોટું નથી, તેમ માણસના ચારિત્ર્ય સિવાય બીજું કાંઈ પણ મોટું નથી. – ડબલ્યુ એમ. ઈવાર્ટસ
-
બધે જ ગુણની પૂજા થાય છે, સંપત્તિની નહિ. પૂનમના ચંદ્ર કરતાં બીજનો ક્ષીણ ચંદ્ર જ વંદનીય ગણાય છે. – ચાણક્ય
-
પરાજય શું છે? એ એક પ્રકારનું શિક્ષણ છે. કાંઈ પણ વધારે સારી વસ્તુ, સારી સ્થિતિ તરફ જવાનું તે પહેલું પગથિયું છે. – વેન્ડેલ ફિલિપ્સ
-
હંમેશા હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી, પ્રાર્થના કરતાં પણ વધારે જલદી ઈશ્વરની નજીક પહોંચાય છે. – સ્વામી વિવેકાનંદ
-
બીજા કોઈ પણ સદગુણ કરતાં બીજાની વાત શાંતિથી સાંભળવાનો સદગુણ ઘણા થોડા માણસોમાં નજરે પડે છે. – ડેલ કાર્નેગી
-
સુંદર સત્યને થોડા શબ્દોમાં કહો પણ કુરૂપ સત્ય માટે કોઈ શબ્દ ન વાપરો. – ખલીલ જિબ્રાન
-
કળા એટલે પ્રત્યેક ચીજને, એટલે કે વિચારને, વાણીને, વર્તનને તેના યથાયોગ્ય સ્થાને મૂકવી. – જે. કૃષ્ણમૂર્તિ
-
જેની પાસે ધૈર્ય છે અને જે મહેનતથી ગભરાતો નથી; સફળતા તેની દાસી છે. – દયાનંદ સરસ્વતી
-
આયુ, કર્મ, સંપત્તિ, વિદ્યા અને મરણ આ પાંચ – જીવ ગર્ભમાં રહે ત્યારે જ નિશ્ચિત થઈ જાય છે. – ચાણક્ય
-
જો માનવીને સુંદર ઘર બાંધતા આવડે તો તેવા ઘરમાં સુંદર રીતે જીવતાં કેમ ન આવડે? – બબાભાઈ પટેલ
-
પ્રભુ છે અને સર્વત્ર છે. આ તથ્ય આપણે બોલીએ તો છીએ, પણ આપણું આચરણ એવું છે કે જાણે પ્રભુ ક્યાંય છે જ નહિ. – રવીન્દ્રનાથ ટાગોર
-
જો તમે મગજને શાંત રાખી શકતા હશો તો તમે જગને જીતી શકશો. – ગુરુ નાનક
-
માણસ ચંદ્ર લગી પહોંચ્યો. પણ પૃથ્વી પરના મનુષ્યના હૃદય સુધી પહોંચવાનું હજી બાકી છે. – ઉમાશંકર જોશી
-
કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે. – હરીન્દ્ર દવે
-
જે મિત્ર નથી, તે શત્રુ બનતો નથી પણ જે મિત્ર છે તે જ એક દિવસ શત્રુ બને છે. – ડૉંગરે મહારાજ
-
ધનસમૃદ્ધિ માણસને બદલી નથી નાખતી, પણ માણસનું અસલ સ્વરૂપ પ્રગટ કરી દે છે. – થોમસ પેઈન
-
ભૂલોને આવતી રોકવા બધાં બારણાં બંધ કરી દેશો તો પછી સત્ય ક્યાં થઈને આવશે? – રવીન્દ્રનાથ ટાગોર
-
હું ભવિષ્યનો વિચાર કરતો નથી, કારણ હું વિચાર કરું એ પહેલાં તો એ આવી જાય છે. – આલબર્ટ આઈન્સ્ટાઈન
-
જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે. દોરો પરોવેલી સોય ખોવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલા પડાતું નથી. – શ્રીમદ્ રાજચંદ્ર
-
આ દુનિયામાં ઘણી સહેલાઈથી છેતરી શકાય તેવી વ્યક્તિ જો કોઈ હોય તો તે આપણી જાત છે. – લાઈટૉન
-
દાન આપતી વખતે હાથમાં શું હતું એ નહિ, પણ દિલમાં શું હતું એ જોવાનું છે. – ફાધર વાલેસ
-
આ જગતમાં પરોપકાર સિવાય કોઈ ધર્મ નથી અને બીજાને દુ:ખ આપવા સમાન કોઈ પાપ નથી. – સંત તુલસીદાસ
-
બે ધર્મો વચ્ચે કદી પણ ઝઘડો થતો નથી, જે ઝઘડો થાય છે તે બે અધર્મો વચ્ચે થાય છે. – વિનોબાજી
-
વગર લેવેદેવે કોઈને કાંઈ સૂચન કરવું કે કોઈને સુધારવા મંડી પડવું એ અહંકારની પેદાશ છે. – શ્રી મોટા
-
જીભ એ બુદ્ધિના ખજાનાની ચાવી છે. ચાવી લગાડી ખજાનો ઉઘાડો નહિ ત્યાં લગી કેમ ખબર પડે કે અંદર શું છે? – શેખ સાદી
-
મિત્ર પાસેથી ઉધાર પૈસા લેતા પહેલાં એ વિચારો કે તમને બંનેમાંથી કોની જરૂરિયાત વધારે છે? – ગોનેજ
-
આત્મવિશ્વાસ જ અદ્દભુત, અદશ્ય અને અનુપમ શક્તિ છે જેને આધારે જ તમે તમારા ધ્યેય તરફ આગળ વધો છો. તે જ તમારો આત્મા છે, તે જ તમારો પથદર્શક છે. – સ્વેટ માર્ડન
-
જીવન શાંતિ માટે છે, જ્ઞાન માટે છે, પ્રકાશ માટે છે, સેવા અને સમર્પણ માટે છે. – ધૂમકેતુ
-
કાંટાળી ડાળને ફૂલો જેમ સુંદર બનાવી શકે છે તેમ એક સંસ્કારી સ્ત્રી એક ગરીબ માણસના ઘરને સુંદર અને સ્વર્ગ જેવું બનાવી શકે છે. – ગોલ્ડ સ્મિથ
-
ઘરનાં સભ્યોનો સ્નેહ ડૉકટરની દવા કરતાંય વધુ લાભદાયી હોય છે. – પ્રેમચંદ
-
દરેક નવજાત શિશુ પૃથ્વી પર એવો સંદેશો લઈને આવે છે કે ભગવાને હજી માણસને વિશે આશા ખોઈ નથી. – રવીન્દ્રનાથ
-
ચિંતા ચિતાથી પણ વધારે ખરાબ છે. કારણ કે ચિતા તો નિર્જીવ વસ્તુને બાળે છે પણ ચિંતા તો સજીવ શરીરને બાળે છે. – રહીમ
-
ખરો વિદ્યાભ્યાસ એ જ છે કે જેના વડે આપણે આત્માને, પોતાની જાતને, ઈશ્વરને અને સત્યને ઓળખીએ. – ગાંધીજી
-
જે મનુષ્ય ઘરને તીર્થ ન ગણે તે ગમે તેવા તીર્થમાં જાય તોય હૃદયથી ઠરે નહિ. – કાંતિલાલ કાલાણી
-
મૌનના ફળરૂપે પ્રાર્થના અને પ્રાર્થનાનું ફળ શ્રદ્ધા. શ્રદ્ધાનું ફળ પ્રેમ અને પ્રેમનું ફળ સેવા. – મધર ટેરેસા
-
માણસની આંખ જીભ કરતાં અનેક વાર વધુ કહી આપે છે; અને સાચું કહી દે છે. એના સંદેશ વાંચતા શીખીએ. – ફાધર વાલેસ
-
મનુષ્ય તો કેવળ વચન જ દઈ શકે છે. તે વચનને સફળ કરવું જેના હાથમાં છે તેના પર જ ભરોસો રાખવો સારો છે. – રવીન્દ્રનાથ ટાગોર
-
તારું જો કશું યે ના હોય તો છોડીને આવતું, તારું જો બધુંયે હોય તો છોડી બતાવ તું! – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
-
જીવન એક આરસી જેવું છે. તેના તરફ મલકશો તો મોહક લાગશે, તેની સામે ઘૂરકશો તો તે બેડોળ લાગશે. – એડવિંગ ફોલિપ
-
કોઈની ટીકા કરીએ ત્યારે આપણી ઓછી અક્કલ કે અજ્ઞાનતાનું માપ ન નીકળી આવે તેની ખાસ તકેદારી રાખવી જોઈએ. – મોરારજી દેસાઈ
-
હિંમત એટલે શું? એનો અર્થ એ કે પરિણામની પરવા કર્યા વિના તમે કાર્યસિદ્ધિ માટે મથ્યા રહો. – ચાલટેન હેસ્ટન
-
માનવીની મહત્તા એમાં નથી કે તે શું છે, બલકે તેમાં છે કે તે શું બની શકે તેમ છે. – ડૉ. રાઘાકૃષ્ણન
-
વિશ્વાસ એવી શક્તિ છે જે માનવીને જીવિત રાખે છે. વિશ્વાસનો અભાવ જ જીવનનું અવસાન છે. – વિલિયમ જેમ્સ
-
દુ:ખ અને મુશ્કેલી એ માનવીને શિક્ષણ આપતા બે શ્રેષ્ઠ ગુણ છે. જે માનવી સાહસ સાથે એને સહન કરે છે એ પોતાના જીવનમાં સફળતા મેળવે છે. – લોકમાન્ય ટિળક
-
દરેક બીજ એ ખેડૂતને મન ધાન્યભંડાર છે, તેમ દરેક પળ એ જ્ઞાનીને મન જ્ઞાનભંડાર છે. જે પળ આપે તે કોઈ ન આપે. – ધૂમકેતુ
-
આપણે જેમને સહુથી વધુ ચાહીએ છીએ તેમનામાં જ આપણને વધુ દુ:ખ આપવાની શક્તિ રહેલી હોય છે. – જોન ફ્લેયર
-
જેવી રીતે સ્વચ્છ દર્પણમાં મુખ ચોખ્ખું દેખાય છે એવી જ રીતે શુદ્ધ મનમાં જ્ઞાન પ્રગટ થાય છે. – શંકરાચાર્ય
-
જીવન ટૂંકું છે અને જંજાળ લાંબી છે. જંજાળ ટૂંકી હશે તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે. – શ્રીમદ્ રાજચંદ્ર
-
ઉત્તમ વસ્તુની ઉત્પત્તિ ઉચ્ચ સ્થાનોમાંથી જ થાય છે. ચંચળ ને ચમકતી વીજળીની ઉત્પતિ પણ ધરતીના તળિયેથી થોડી થાય છે? – કવિ કાલિદાસ
નિષ્કર્ષ – Gujarati Quotes
ભારતીય નેતાઓના વિચારો માત્ર તેમના સમય માટે જ નહીં, પરંતુ આજના યુગ માટે પણ એટલાં જ મહત્વપૂર્ણ છે. તેઓ આપણને જીવન જીવવાની દિશા આપે છે, સંઘર્ષમાં ધીરજ રાખવાની પ્રેરણા આપે છે અને સમાજ માટે કંઈક સારું કરવાનું ઉદ્દીપન આપે છે. આવા સુવિચારો આપણા જીવનમાં પ્રકાશપથ બની શકે છે—જ્યાંથી આપણે આત્મવિશ્વાસ, નૈતિકતા અને દેશભક્તિ શીખી શકીએ.
The thoughts of Indian leaders are not only relevant for their time but are equally significant for today’s era. They guide us in living life, inspire us to maintain patience during struggles, and motivate us to do something good for society. Such Gujarati Quotes can become a guiding light in our lives—where we can learn self-confidence, morality, and patriotism.
You may also like to read about Gujarati Suvichar and Gujarati Quotes & Suvakyo or click here to watch youtube video on Popular Gujarati Quotes by World Leaders.